માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023

વિભાગનું નામ  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

યોજના લાભ 

કુલ 28 પ્રકારના  વ્યવસાય માટે  ટૂલ કીટ આપવામાં આવે છે

માનવ ગરિમા યોજનાની યાદી 2023

માનવ ગરિમા યોજના  2023-24 નો હેતુ

ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ,  અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી  અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે.

જે વ્યક્તિઓ નાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક છે તેમને  સ્વ-રોજગાર કીટ આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી  2023