કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વર ભરતી 2022

 કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસી અંકલેશ્વરે પીજીટી-બાયોલોજી ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, પાત્રતા ધરાવતા ઉમેદવારો 24 સપ્ટેમ્બર 2022ના વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી  આપી શકે 

સંસ્થાનું નામ  કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર પોસ્ટનું નામ  PGT-બાયોલોજી જોબ લોકેશન  અંકલેશ્વર, ગુજરાત

કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર પોસ્ટ: પીજીટી-બાયોલોજી સત્તાવાર વેબસાઇટ ongcankleshwar.kvs.ac.in

 અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ, અનુભવ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો

છેલ્લી તારીખ 24/09/2022 રિપોર્ટિંગ  સમય 09:00 AM

શૈક્ષણિક લાયકાત બૉટની/ઝૂલૉજી/લાઇફ સાયન્સ/બાયો સાયન્સિસ/જિનેટિક્સ/માઇક્રો-બાયોલોજી/બાયો-ટેક્નોલોજી/મોલેક્યુલર બાયોલોજી/પ્લાન્ટ ફિઝિયોલોજી સ્નાતક સ્તરે  અભ્યાસ કર્યો હોય

કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વર ભારતી 2022